• શનિવાર, 26 જુલાઈ, 2025

શું મતદાર યાદીમાં મૃતકો હોવા જોઈએ ?

નવી દિલ્હી, તા.24 : બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર) અંગે વિપક્ષના સતત વિરોધ અને વાંધા વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશકુમારે સમગ્ર પ્રક્રિયાનો બચાવ કરતાં વિપક્ષને સવાલ.....