ભાજપ નેતાની ફરિયાદ, વાલીઓની રાવ બાદ તરત કાર્યવાહી
મથુરા, તા. 2
: સરકારી શાળામાં બાળકોને બળજબરીથી નમાજ અદા કરાવવા સાથે ઈસ્લામ અપનાવવાનું દબાણ કરનાર
આચાર્યને ફરજમોકૂફ કરી દેવાયો હતો. આચાર્ય બાળકોને રાષ્ટ્રગાન ગાવા બદલ વઢતો હતો. દેવી-દેવતાઓ
વિશે અપમાનજનક વાતો કરતો હતો. ભાજપ નેતા દુર્ગેશ પ્રધાને આ અંગે ફરિયાદ કરતાં આચાર્યને
ફરજમોકૂફ….