લંડનથી બેંગ્લોરની ઉડાન રોકીને તપાસ શરૂ
નવી દિલ્હી, તા.
2 : અમદાવાદની ગોઝારી દુર્ઘટના વખતે સર્જાઇ હતી તેવી જ ફયુઅલ કંટ્રોલ સ્વીચની ખામી
એર ઇન્ડિયાનાં વિમાનમાં સર્જાઇ હતી. વિમાન લંડનથી બેંગ્લોરની ઉડાન ભરવાનું હતું. એર
ઇન્ડિયાએ નિવેદન જારી કરીને કહ્યું હતું કે, અમારા એક પાઈલટે બોઇંગ 787-8 વિમાનની ફયુઅલ
કંટ્રોલ સ્વીચમાં ખરાબીની જાણ કરી….