• બુધવાર, 11 માર્ચ, 2026

કોવિડ વૅક્સિનથી નુકસાન બદલ સરકાર વળતર ચૂકવે : સુપ્રીમ કોર્ટ

નો-ફૉલ્ટ કમ્પનસેશન પૉલિસી બનાવે, આડઅસરની તપાસ માટે ઍક્સપર્ટ પૅનલની જરૂર નથી

નવી દિલ્હી, તા. 10 : સરકાર કોવિડ વૅક્સિનેશનની આડઅસરોના પીડિતો કે મૃતકોના પરિવારોને વળતર આપે એવો આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો છે. કોવિડ વૅક્સિનેશન સંબંધી અગાઉની અરજીઓ ઉપર સર્વોચ્ચ અદાલતે આદેશ કર્યો.....