વડા પ્રધાન મોદીની અપીલની અસર
નવી દિલ્હી, તા. 15
: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંઘણ બચાવવાની
અપીલ કરવામાં આવ્યા બાદ દેશભરમાં ધીરે ધીરે તેના ઉપર અમલવારી થઈ રહી છે. આ દરમિયાન
સુપ્રીમ કોર્ટમા અઠવાડીયામાં બે દિવસ પુરી રીતે વર્ચુઅલ સુનાવણી કરવાનો નિર્ણય લેવાયો
છે. નિર્ણય હેઠળ સોમવાર અને શુક્રવારના વીડિયો કોન્ફરન્સીંગના મારફતે કેસની....