• શનિવાર, 17 મે, 2025

ક્રૂડતેલમાં નરમાઈથી ભારત 6.5 ટકાનો વિકાસદર હાંસલ કરી શકે : ઈવાય

નવી દિલ્હી, તા. 25 (એજન્સીસ) : ભારતીય અર્થતંત્ર વર્તમાન નાણાકીય વર્ષમાં 6.5 ટકાના દરે વધી શકશે. વૈશ્વિક વેપારના વધતા જતા તણાવની વચ્ચે પણ ફુગાવો હળવો થઈ શકશે અને સ્થાનિક વિકાસને ટેકો મળી શકશે, એમ ‘ઈવાય’એ.....