એજન્સીસ
નવી દિલ્હી, તા. 7 અૉગસ્ટ
નાણાપ્રધાન નિર્મલા સીતારામને
જણાવ્યું છે કે 2027-28ના કેન્દ્રીય અંદાજપત્રની પહેલાં કેટલીક ચીજવસ્તુઓને બાદ કરતાં
કસ્ટમ્સના સ્લૅબનું વ્યવહારુકરણ થઈ જશે. નેશનલ કાઉન્સિલ અૉફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ
(એનસીએઈઆર) દ્વારા આયોજિત સીડી દેશમુખ મેમોરિયલ લેકચરમાં વાર્તાલાપ કરતાં સીતારામને
જણાવ્યું....