ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીની એન્ટ્રી કયારે થશે એ બાબતે છેલ્લા થોડા સમયથી ચર્ચા સાંભળવા મળે છે. દયાભાભીનું પાત્ર ભજવતી અભિનેત્રી દિશા વાકાણીએ 2017માં આ સિરિયલ છોડી દીધી છે છતાં હજુ સુધી લોકો તેના પરત આવવાની રાહ જોઈ રહ્યા છે. જોકે, તાજેતરમાં સિરિયલના.....