• શનિવાર, 07 જૂન, 2025

ભારત બ્રાન્ડની પ્રોડક્ટસનું વેચાણ બંધ કરવાનો સરકારનો પ્લાન

મુંબઈ, તા. 6 : વિવિધ અનાજ અને કઠોળના ભાવ જ્યારે વધી રહ્યા હતા ત્યારે સરકારે ભારત બ્રાન્ડ હેઠળ ઘઉં, ચોખા, કઠોળ, આટાનું બજારમાં વેચાણ શરૂ કર્યું હતું. આ બધી જ પ્રોડક્ટસ સામાન્ય લોકોને, રિટેલ ગ્રાહકોને બજાર ભાવ કરતાં ઓછા ભાવે ઉપલબ્ધ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ