• શનિવાર, 07 જૂન, 2025

ચોમાસું 12થી 18 જૂન વચ્ચે પુનર્જીવિત થાય એવી સંભાવના

મુંબઈ, તા. 6 : 29 મેથી થંભી ગયેલું ચોમાસું 12થી 18 જૂન વચ્ચે પુનર્જીવિત થાય એવી ધારણા છે, કારણ કે 12થી 13 જૂન વચ્ચે બંગાળની ખાડી પર સિસ્ટમ ફરીથી રચાશે. એકવાર ફરીથી ચોમાસું શરૂ થયા બાદ રાજ્યના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ભારતમાં જોરદાર વરસાદ પડશે એવી આગાહી ભારતીય હવામાન....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ