પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 6 : મીરા રોડના શાંતિ પાર્ક વિસ્તારમાં આવેલી જયશ્રી ગોપાલ લાલ અને બાજુમાં જ આવેલી હવેલીમાં શુક્રવારે સવારના છ વાગ્યે મીરા ભાયંદર પાલિકાની ટીમે તોડકામ કરવાની શરૂઆત કરી હતી. સામાન્ય રીતે પાલિકા દસ વાગ્યા પછી કાર્યરત થાય છે, પણ હવેલી તોડવા માટે પાલિકાની ટીમ ભારે પોલીસ બંદોબસ્ત....