• શનિવાર, 11 ઑક્ટોબર, 2025

તહેવારમાં ભીડને પહોંચી વળવા પશ્ચિમ રેલવે સજ્જ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : દિવાળી નજીક છે ત્યારે મોટી સંખ્યામાં લોકો બહારગામ જવાની સાથે બહારગામથી મુંબઈ આવે છે એને લીધે રેલવેમાં ચિક્કાર ગિરદી થાય છે. ગિરદીને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ.....