સુનેત્રા પવાર નાયબ મુખ્ય પ્રધાન બનતાં ઠાકરે અને પવાર જૂથોનો વ્યૂહ નિષ્ફળ
કેતન
જાની તરફથી
મુંબઈ, તા. 4 : રાષ્ટ્રવાદીનાં બંને જૂથો વચ્ચે વિલીનીકરણ માટે ચાલતી કથિત વાતચીત સમયે અજિત પવારના અવસાન બાદ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સાથે મળીને સૂનેત્રા પવારને.....