• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

પ્રજ્ઞા સાતવની વિદાયથી વિધાન પરિષદના વિપક્ષી નેતાપદનો કૉંગ્રેસનો દાવો નબળો પડયો

બંને ગૃહોમાં મુખ્ય વિપક્ષની સભ્ય સંખ્યા 10 ટકાથી ઓછી  

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્રનાં બંને વિધાનગૃહોના આજથી શરૂ થયેલા અંદાજપત્રક અધિવેશન સમયે બંને ગૃહોમાં વિપક્ષી નેતા જ નથી. વિરોધ પક્ષો આ બનાવને `લોકશાહી પરના કલંક' ગણાવતા હોવા છતાં વાસ્તવમાં વિપક્ષો નેતાપદ માટે પૂરતી સભ્ય સંખ્યા ગૃહમાં ધરાવતા નથી. તેથી વિપક્ષી નેતાપદ માટે વિપક્ષો બંધારણીય જોગવાઇ....