રાહુલ ગાંધીના નેતૃત્વ સામે સવાલ ઉઠાવતા મણિશંકર ઐયર
નવી દિલ્હી, તા.
23 : વિવાદિત નિવેદનો ફટકારવા માટે જાણીતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે ફરી
એકવાર પોતાનાં જ પક્ષની મુશ્કેલીમાં વધારો કરતા રાહુલ ગાંધીના નેતૃત્વ સામે સવાલો ઉઠાવ્યા
છે. ઐયરે વિપક્ષના ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ રાહુલનાં બદલે અન્ય કોઈ નેતાને આપવા માટે
કહ્યું છે. તેમણે આનાં માટે પશ્ચિમ બંગાળનાં....