કુલ સર્વિસની સંખ્યા 227 થતા પ્રવાસીઓને રાહત
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
18 : પશ્ચિમ રેલવે એ પ્રવાસીઓની સતત વધી રહેલી માગણીને ધ્યાનમાં રાખી વધુ લોકો સરળતાથી
પ્રવાસ કરી શકે એ માટે 19 માર્ચથી 12 ડબાની અત્યારે ચલાવાતી 16 સબર્બન લોકલ ટ્રેનને
15 ડબાની કરવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે
આપેલી માહિતી મુજબ 19 માર્ચથી….