ધિરાણની રકમની ટોચ મર્યાદામાં વધારો કરવાની પણ માગણી
નવી દિલ્હી, તા.
18 (એજન્સીસ) : અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધના પગલે જહાજ
પરીવહન ખોરવાઈ જવાના કારણે દેશના નિકાસકારોએ કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયા
(આરબીઆઈ)ને લોનની પુન:ચુકવણી માટે છ મહિનાનો મુદ્દત વધારો માગ્યો છે અને તે સાથે ધિરાણની
રકમની ટોચ….