દિલ્હીની અદાલતનો આપ નેતા અને કવિતાને આંચકો : જેલમાં કેજરીવાલને ઇન્સ્યુલિન અપાયું
નવી દિલ્હી, તા. 23 : અહીંની રાઉઝ એવેન્યૂ કોર્ટમાંથી અરવિંદ કેજરીવાલને રાહત મળી નહોતી અને અદાલતે તેમની ન્યાયિક અટકાયત સાત મે સુધી લંબાવી હતી. કોર્ટના આદેશને પગલે દિલ્હીના મુખ્ય પ્રધાન હવે લોકસભા ચૂંટણીના બીજા (26 એપ્રિલ) અને ત્રીજા (સાતમી મે) તબક્કા...