એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક કરશે કેસની તપાસ
મુંબઈ, તા. 23 : અભિનેતા સલમાન ખાનના મુંબઈસ્થિત ઘર પર થયેલા ગોળીબાર મામલે પોલીસે બે આરોપીની ધરપકડ ગુજરાતના ભુજથી કરી હતી. એટલું જ નહીં, આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી બે પિસ્તોલ અને 13 જીવંત કારતુસ સુરતની તાપી નદીમાંથી પાછી મેળવવામાં મુંબઈ...