17 સપ્ટેમ્બરથી એક માસ સુધી સેવા સંકલ્પ અભિયાન
2029 પહેલાં ભાજપનાં રાજ્યોમાં યુસીસી : ગૃહપ્રધાન
મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને કારણે ભારત ભ્રષ્ટાચાર, જાતિવાદ અને વંશવારસાગત રાજકારણથી દૂર હટીને `કામગીરીલક્ષી રાજકારણ'નો નવો યુગ શરૂ થયો છે, એમ કેન્દ્રના ગૃહપ્રધાન.....