• શનિવાર, 26 જુલાઈ, 2025

દુકાનદાર બાદ હવે મનસેના નિશાના પર હાઈવે પરની કાઠિયાવાડી હૉટેલ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : મીરા રોડમાં હિન્દીભાષી દુકાનદારને મરાઠી ન બોલવા બદલ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરોએ મારપીટ કરી હોવાની ઘટના તાજી છે ત્યારે મનસેએ હવે મુંબઈ-અમદાવાદ.....