મોટરસાઇકલ સવારે રાહદારીઓને અડફેટે લીધા
મુંબઈ, તા. 27 (પીટીઆઈ) : મરીન ડ્રાઇવ ખાતે આજે વહેલી સવારે મોટરસાઇકલસવાર રાહદારી
સાથે અથડાઈ હતી. તેના કારણે મોટરસાઇકલ ઉપર સવાર બે જણ અને રાહદારી સહિત ત્રણ જણનાં
મૃત્યુ નીપજ્યાં છે. પોલીસે જણાવ્યું હતું કે મુલુંડનો રહેવાસી કૃષ્ણ ઉદય દેસાઈ
(19) અને તેની મિત્ર મુસ્કાન અલી શેખ (18) નેતાજી...