• મંગળવાર, 28 એપ્રિલ, 2026

સુનીલ ગાવસ્કરના હસ્તે કૈલાસ સત્યાર્થીને જુરાન ક્વૉલિટી એવૉર્ડ એનાયત થશે

આઇએમસી રામકૃષ્ણ બજાજ નેશનલ ક્વૉલિટી એવૉર્ડસ, 2025

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : આઇએમસી ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આઇએમસી જુરાન ક્વૉલિટી મેડલ માટે બાળમજૂરી વિરુદ્ધની લડતના અગ્રણી અને નોબેલ પારિતોષિક વિજેતા કૈલાસ સત્યાર્થીની પસંદગી કરવામાં આવી છે. આવતી 30મી એપ્રિલે સાંજે 5.30 વાગે યોજાનાર 29મા આઇએમસી રામકૃષ્ણ બજાજ નેશનલ ક્વૉલિટી....