નવી દિલ્હી, તા. 8 : પાકિસ્તાની હુમલા નિષ્ફળ કર્યા બાદ વળતા પ્રહારમાં અલગ અલગ સ્થળે ભારત તરફથી ડ્રોન મારફતે એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવી હતી અને લાહોરમાં રહેલી આવી એક સિસ્ટમ તબાહ કરી હતી. બાદમાં ભારત તરફથી પાકિસ્તાન તરફનું પાણી છોડીને વધુ એક દબાણ વધાર્યું હતું. પહેલા સિંધુ જળ સમજૂતી રદ થયા બાદ.....