હસીનાના સમર્થક સાંસદોનો પોકાર
નવી દિલ્હી, તા.19:
બાંગ્લાદેશમાં આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણ દ્વારા પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને
માનવતા વિરુદ્ધ અપરાધનાં આરોપમાં મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવ્યાનાં એક દિવસ બાદ
તેમનાં પક્ષ આવામી લીગનાં શીર્ષ નેતાઓ ખુલીને સામે આવ્યા છે અને અજ્ઞાતવાસમાં રહેતા
આ તમામ નેતાઓએ કહ્યું હતું કે…..