• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

એસઆઈઆરનો ડર, બંગાળથી નાસી છૂટયા 500 બાંગ્લાદેશી

બીએસએફે ઘૂસણખોરોને આંતરીને પૂછપરછ શરૂ કરી

નવી દિલ્હી, તા. 19 : દેશના તમામ રાજ્યોમાં ચૂંટણી પંચ તરફથી એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના હેઠળ ઘરે ઘરે જઈને બૂથ લેવલ ઓફિસર મતદાતાઓની જાણકારી લઈ રહ્યા છે. જેમાં જુના વોટર લિસ્ટમાં નામ અંગે સવાલ કરવામાં આવે છે. જો ન હોય તો પરિવારના સભ્યની ડિટેલ માગવામાં આવે…..

ઇ-પેપરના નવા શુલ્ક