• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

વનતારાની ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષપદે વિશ્વપ્રસિદ્ધ પ્રાણીવિદ્ જોન સ્કેનલોનની નિમણૂક

જામનગર, તા. 21 : વનતારાની પાંચ સભ્યોની ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ બનવાનું આમંત્રણ જોન . સ્કેનલોનએ સ્વીકાર્યું છે. વનતારાના સંરક્ષણ, સંભાળ અને પુનર્વસન તથા અનુપાલન પ્રવૃત્તિઓની દેખરેખ રાખવાની.......