ભુલેશ્વરમાં વિઘ્નહર્તાનું આગમન જોશી પરિવાર માટે દુ:ખકર્તા
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 23 : ભૂલેશ્વરમાં વિઘ્નહર્તાના આગમન સમયે જ તેમની મૂર્તિ પડીને ખંડિત થતાં બ્રિજેશ જોશી (30) અને સંકેત નેવસે (28) નામના બે ગણેશભક્તોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. આ અણધારી આવી પડેલી આફતને કારણે ગણપતિના આગમનનો.....