• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

25 વિધાનસભા બેઠકો પર એસઆઈઆરનાં 40 ટકા ફૉર્મ `એકઠા કરી શકાય' એવાં નથી

પુણે, તા. 23 : મહારાષ્ટ્રના 25 વિધાનસભા મતવિસ્તારોમાં 40 ટકાથી વધુ એસઆઈઆર ફૉર્મ્સ અનકલેક્શનેબલ  (એકઠા કરી શકાય) તરીકે ગણવામાં આવ્યાં હતાં, જેને કારણે ડ્રાફ્ટ મતદારયાદીમાંથી મોટા પાયે નામો કાઢી નાખવાનો ભય ઊભો....