• રવિવાર, 01 જૂન, 2025

આરસીબી 2016 બાદ આઇપીએલ ફાઇનલમાં : પંજાબ સામે 8 વિકેટે વિજય

ક્વૉલિફાયર-વનમાં પંજાબનો 101 રનમાં ધબડકો

હેઝલવૂડ અને સુયેશની 3-3 વિકેટ : સોલ્ટની અણનમ અર્ધસદી

મલ્લાનપુર તા.29 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમે વર્ષ 2016 પછી પહેલીવાર આઇપીએલ ફાઇનલમાં પ્રવેશ કર્યોં છે. ક્વોલીફાયર-1 મેચમાં આરસીબીનો પંજાબ કિંગ્સ સામે 8 વિકેટે એકતરફી વિજય થયો હતો. 102 રનનો મામૂલી વિજય લક્ષ્યાંક આરસીબીએ ફકત 10 ઓવરમાં 60 દડા બાકી રાખી બે વિકેટે હાંસલ.....