મુંબઈ, તા. 30 : મહારાષ્ટ્ર સરકારે ઉસ્મનાબાદનું નામ બદલાવીને હવેથી ધારાશિવ કરવાનો નિર્ણય લેતા ભારતીય રેલ તંત્ર દ્વારા ઉસ્માનાબાદ રેલવે સ્ટેશનનું નામ સત્તાવાર રીતે બદલાવીને ધારાશિવ રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. હવેથી ઉસ્માનાબાદ રેલવે સ્ટેશનનો કોડ ઞખઉ ને બદલે ઉછજટ.....