• મંગળવાર, 21 ઑક્ટોબર, 2025

નિષ્ફળ પુનરાગમન કરનાર રોહિત-વિરાટની વહારે ગાવસ્કર

પર્થની ઉછાળવાળી પીચ પર ક્રિઝ પર સેટ થવું દરેક માટે મુશ્કેલ હતું

નવી દિલ્હી, તા.20: રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ટીમ ઇન્ડિયામાં પુનરાગમન ફિક્કં રહ્યં. ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીના પહેલા મેચમાં બન્ને રન કરી શકયા નહીં અને ક્રિઝ પર ટકી પણ શક્યા નહીં. રોહિતે 8 રન કર્યા અને કોહલી ઝીરોમાં આઉટ થયો. આથી રોહિત અને વિરાટ ટીકાકારોના નિશાન પર....

ઇ-પેપરના નવા શુલ્ક