અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
20 : આપણે ખેડૂતને પૂછીએ કે તને શું આવડે છે? તો જવાબ મળે છે - કંઈ નહીં. તો પછી આત્મહત્યા
શા માટે કરે છે? આત્મહત્યા કરવાને બદલે એકાદ વિધાનસભ્યને કાપી નાખ. એમ `પ્રહાર'ના વડા
અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બચ્ચુ કડુએ જણાવ્યું છે. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં
પાતુર્ડા ગામમાં રાજ્યવ્યાપી ખેડૂત હક્ક....