• ગુરુવાર, 30 જુલાઈ, 2026

તેંડુલકરે કૉચ આચરેકરને આપી શ્રદ્ધાંજલિ

મુંબઈ, તા. 29 (એજન્સીસ): ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે સચિન તેંડુલકરે પોતાના બાળપણના કોચ અને માર્ગદર્શક સ્વ. રમાકાંત આચરેકર સરને અત્યંત ભાવુક શ્રદ્ધાંજાલિ અર્પી છે. પરંપરાગત આદર અને શ્રદ્ધા દર્શાવતા સચિન મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્ક ખાતે આવેલા 'ગુરુવર્ય આચરેકર સર સ્મારક' પર ખુલ્લા પગે પહોંચ્યા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ