• ગુરુવાર, 30 જુલાઈ, 2026

દેશના વાહનચાલકોને મોટી રાહતના સંકેત !

પીયુસીના નિયમોમાં ધરખમ ફેરફારની સરકારની તૈયારી

નવી દિલ્હી, તા. 29 : દેશભરના લાખો વાહનચાલકો માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકાર ઇજ-6 વાહનો માટે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર બનાવવાની સમયમર્યાદામાં મોટી છૂટછાટ આપવાની યોજના બનાવી રહી છે. જો સરકારનો આ નવો પ્રસ્તાવ આખરે પાસ થઈ જશે તો ઇજ-6.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ