અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન દ્વારા સ્વચ્છતાની જાળવણી માટે
ચલાવવામાં આવતી ઝુંબેશમાં બધા સરકારી અને અર્ધસરકારી સત્તાવાળાઓના વાણિજ્ય ધોરણે ચલાવાતી
કેન્ટીનોને પણ આવરી લેવામાં આવી છે કે કેમ તે જણાવવાનો નિર્દેશ મુંબઈ વડી અદાલતે મહારાષ્ટ્ર
સરકારને આપ્યો છે. આ ઉપરાંત અદાલતે મંત્રાલયની....