• ગુરુવાર, 30 જુલાઈ, 2026

અમદાવાદ પ્લેન ક્રેશ : ફ્યુલ કંટ્રોલ સ્વિચમાં કોઈ ખામી નહોતી

સંસદમાં સરકારનો ખુલાસો: તપાસ અંતિમ ચરણમાં, રિપોર્ટ આવ્યા પછી જ આખરી તારણ

નવી દિલ્હી, તા.29: અમદાવાદમાં ભયંકર વિમાન દુર્ઘટનાને એક વર્ષ કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે અને હવે સરકારે આનાં વિશે સંસદને જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાની તપાસ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, વિમાનની ફ્યૂલ કંટ્રોલ સ્વિચમાં કોઈ ખામી-ખોટકો નહોતાં. જો કે વિમાનનાં થ્રસ્ટ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ