શિવસેનાના ચૂંટણી ચિહ્નના કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
નવી દિલ્હી, તા. 6 (પીટીઆઈ) : લોકતાંત્રિક સિદ્ધાંતોને સંસ્થાઓ પૂરતા સીમિત
રાખવા જોઇએ નહીં એવું નિરીક્ષણ વ્યક્ત કરીને સર્વોચ્ચ અદાલતે શિવસેનાના ફેરફાર કરવામાં
આવેલા બંધારણ વિશે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ઉમેર્યું હતું કે તે પક્ષને વાસ્તવમાં એક
વ્યક્તિ આધારિત માળખામાં ફેરવી દેવાયો હતો. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને.....