શૈક્ષણિક સંસ્થાનોથી 500 મીટરનો દાયરો નશામુક્ત ક્ષેત્ર બનાવવા કેન્દ્રનો પ્રસ્તાવ
નવી દિલ્હી, તા. 6 : કેન્દ્ર સરકારે શૈક્ષણિક સંસ્થાનોની ચારે તરફ 500 મીટરના
દાયરાને નશામુક્ત બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે એટલે કે અડધો કિલોમીટરના વિસ્તારમાં
તમાકુ, શરાબ, ગુટકા કે અન્ય કોઈપણ પ્રકારના નશીલા પદાર્થનું વેચાણ પુરી રીતે પ્રતિબંધિત
રહેશે. આ ઉપરાંત કેન્દ્ર પાસેથી આર્થિક મદદ મેળવનારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં છાત્ર....