વધતા ભાવ કાબૂમાં રાખવા
નવી દિલ્હી, 6 (એજન્સીસ ): અલ નીનોની સંભવિત અસરને કારણે કઠોળના ઉત્પાદન પર
જોખમ ઊભું થવાની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે બજારમાં ભાવવધારો અટકાવવા માટે પોતાના
ગોદામોમાં રહેલા કઠોળના જથ્થાને તબક્કાવાર બજારમાં છૂટો મૂકવાની તૈયારી શરૂ કરી છે.
સરકારી ગોદામોમાં અંદાજે 42 લાખ 40 હજાર ટન જેટલો.....