• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026

સંવાદના અભાવે આંદોલન જન્મે છે : ભાગવત

§  જેન-ઝેડ જૂની પેઢીથી વધુ રાષ્ટ્રભક્ત અને પ્રમાણિક : સંઘ પ્રમુખે કહ્યું યુવાપેઢીને સમજવી જરૂરી

મુંબઈ, તા. 6 : જેન-ઝેડ અને જેન-આલ્ફા જૂની પેઢી કરતા વધુ દેશભક્ત અને પ્રમાણિક છે, આપણે એની વાતો વાતો ધ્યાનથી સાંભળવી જોઇએ, એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું. દિલ્હીના જંતર-મંતર મેદાનમાં આંદોલન થયું એમાં સંવાદનો અભાવ મોટી ભૂલ હતી, એના કારણે હજુએ એની....

ઇ-પેપરના નવા શુલ્ક