નવી દિલ્હી, તા. 23 : અમેરિકાની ભારે જકાતને કારણે જે નિકાસકારોને અસર થઈ તેઓ બીજા દેશોનાં બજારમાં નિકાસ કરી શકે તે માટે કેન્દ્ર સરકાર એક ક્રેડિટ ગૅરંટી સ્કીમ રજૂ કરવાનું વિચારે છે. આ યોજના અંતર્ગત એમએસએમઇને નિકાસકારોને રૂા. 100 કરોડ સુધીની લોન મળી શકશે. આ વર્ષે સરકારે એમએસએમઇ એકમો માટે મ્યુચ્યુઅલ…..