• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

મુંબઈનાં 17 મેદાનનું આરક્ષણ બદલવામાં આવ્યું : આદિત્ય ઠાકરે

શહેરનાં ખુલ્લાં મેદાન બચાવવા માટેની તિરંગા આંદોલનમાં સરકાર નિશાના પર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : ઉદ્ધવસેના દ્વારા આજે મુંબઈના ખૂલ્લા મેદાનને બચાવવા તેમ આંદોલન આદિત્ય ઠાકરેની આગેવાનીમાં બાંદ્રાના નેવ્હિલ ડિસૂઝા ફૂટબૉલ મેદાનનું આરક્ષણ બદલવામાં આવે એવી માગણી સાથે તિરંગા.....