એમઓએસપીઆઈનો સર્વે
જાન્યુઆરી-માર્ચના ગાળામાં બેરોજગારી દર 6.7 ટકા રહ્યો
નવી દિલ્હી, તા. 24 : ભારતના શહેરી ક્ષેત્રમાં જાન્યુઆરી-માર્ચ 2024 દરમિયાન 15 વર્ષ અને તેનાથી વધારે વયના વ્યક્તિઓ માટે બેરોજગારી દર ગયા વર્ષની સમાન અવધિમાં 6.8 ટકાથી ઘટીને 6.7 ટકા થયો છે. આ આંકડો નિરંતર સુધાર દર્શાવે છે. એમઓએસપીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા શ્રમ બળ સર્વેક્ષણના આંકડા અનુસાર જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળામાં.....