• શનિવાર, 27 જુલાઈ, 2024

કેરળમાં સૌથી વધારે બેરોજગારી : દિલ્હીની સ્થિતિ સારી  

એમઓએસપીઆઈનો સર્વે

જાન્યુઆરી-માર્ચના ગાળામાં બેરોજગારી દર 6.7 ટકા રહ્યો

નવી દિલ્હી, તા. 24 : ભારતના શહેરી ક્ષેત્રમાં જાન્યુઆરી-માર્ચ 2024 દરમિયાન 15 વર્ષ અને તેનાથી વધારે વયના વ્યક્તિઓ માટે બેરોજગારી દર ગયા વર્ષની સમાન અવધિમાં 6.8 ટકાથી ઘટીને 6.7 ટકા થયો છે. આંકડો નિરંતર સુધાર દર્શાવે છે. એમઓએસપીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા શ્રમ બળ સર્વેક્ષણના આંકડા અનુસાર જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક ગાળામાં.....