વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.19
: અમેરિકા દ્વારા ઈરાન ઉપર કરવામાં આવેલા ભીષણ હુમલાના કારણે ક્રૂડતેલનો ભાવ પ્રતિ
બેરલ 116 ડૉલરને પાર થતાં દેશના અર્થતંત્રના વિકાસને મંદ કરી શકે એવી ચિંતાએ આજે ત્રણ
દિવસની ખરીદી બાદ સ્થાનિક શૅરબજારમાં પ્રચંડ કડાકો બોલી ગયો હતો. અૉઈલ અને ગૅસની ભારે
માત્રામાં આયાત ભારત દ્વારા....