ઈમેલમાં રેલવે સ્ટેશન અને રૅલીમાં બૉમ્બ વિસ્ફોટની ચેતવણી : દિલજીત દોસાંજનો `ભાઈ' તરીકે ઉલ્લેખ
મોહાલી, તા. 13 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની પંજાબ અને ચંદડીગઢની 17 જુલાઈએ સંભવિત મુલાકાત અગાઉ મોહાલીની છ શાળાને
બોમ્બની ધમકીઓ મળી હતી, જેના પગલે શાળાઓ બંધ કરી દેવાઈ હતી. રવિવારે એસએફજેના આતંકી
ગુરુપતવંત સિંહે ટ્રેન પર ખાલિસ્તાની નારાનો વીડિયો જારી કર્યો હતો. આ ઈમેલમાં પંજાબના
માનવાધિકાર કાર્યકર્તા.....