• મંગળવાર, 14 જુલાઈ, 2026

149મી રથયાત્રા માટે મુસ્લિમ સમાજ દ્વારા અર્પણ કરાયો એકતા રથ

અમદાવાદમાં કોમી એકતાની સુવાસ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 13 : અમદાવાદમાં પરંપરાગત રીતે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા હવે માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ સામાજિક એકતાનું પ્રતીક પણ બની ગઈ છે. 149મી જગન્નાથ રથયાત્રાના પાવન અવસર પૂર્વે, મુસ્લિમ સમાજ દ્વારા ભાઈચારા અને સૌહાર્દની ભાવનાને જીવંત રાખતી અનોખી પરંપરાનું પાલન કરવામાં.....