• મંગળવાર, 14 જુલાઈ, 2026

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 7 દિવસમાં 11 બાળકનાં મૃત્યુ

2 પોઝિટિવ અને અન્ય 5 શંકાસ્પદ માસૂમ સારવાર હેઠળ

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા.13 : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર ઝડપથી ફેલાઈ રહ્યો છે. 7 જુલાઈએ પ્રથમ બાળકનું આ વાયરસથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું હતું. ત્યારથી અત્યાર સુધી એટલે કે સાત દિવસમાં જ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસ અને તેના શંકાસ્પદ લક્ષણોના કારણે કુલ 11 બાળકનાં મૃત્યુ થયાં.....