પ્રકાશ જહા તરફથી
ગાંધીનગર, તા. 13 : રાજ્યમાં
સરકાર સામે પ્રજાનો આક્રોશ વધી રહ્યો છે. તેના કારણે જાણવાનો પ્રયાસ કર્યો તો ખબર પડી
કે જન્મ-મરણની નોંધણીથી શરુ થયેલો પ્રજાનો આક્રોશ સતત વધી રહ્યો છે. જન્મ-મરણ નોંધણી
માટે રાજ્ય સરકારે કેન્દ્રના પોર્ટલ સાથે આ પ્રથાને જોડવાનો નિર્ણય કર્યા પછી નોંધણીની
એન્ટ્રી માટે જિલ્લા નગર....