રાજસ્થાનમાં સોનિયા ગાંધી પર નિશાનો સાધતાં વડા પ્રધાન
નવી દિલ્હી, તા.21 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજસ્થાનના જાલોર ખાતે ચૂંટણી રેલીમાં સોનિયા ગાંધી પર નિશાનો સાધતાં કહ્યં કે જે જે ચૂંટણી લડી શકતા નથી, તે મેદાન છોડીને ભાગ્યા અને રાજસ્થાનથી રાજ્યસભામાં આવ્યા છે. કોંગ્રેસે ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારની ઉધઈને ફેલાવીને દેશને ખોખલો કરી નાખ્યો છે અને.....